તિહાડ જેલમાં જતી વખતે સતેન્દ્ર જૈનને કેજરીવાલે કહ્યું તે તો દિલ્હીના હીરો છે
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા સત્યેન્દ્ર જૈન સોમવારે મની લોન્ડ્રિંગના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન અરજી ફગાવ્યાના થોડા કલાક બાદ તિહાડ જેલ જતા રહ્યા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને દિલ્હીવાળાઓ માટે હીરો કરાર આપ્યો અને કહ્યું કે, તેઓ તેમના માટે દુઃખી